Get App

યુપી સરકારે રજૂ કર્યું બજેટ, આ મુખ્ય બાબતો પર રાખવામાં આવી ખાસ કાળજી

યુપી સરકારના નાણામંત્રી સુરેશ ખન્નાએ નાણાકીય વર્ષ 2023-24ના બજેટમાં સમાજના નબળા વર્ગો, મહિલાઓ, ખેડૂતો અને યુવાનો માટે ઘણી મોટી જાહેરાતો કરી છે. તેમણે રાજ્યમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા અને રોજગારીની તકો વધારવા માટે અનેક પગલાંની પણ જાહેરાત કરી છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 23, 2023 પર 9:10 AM
યુપી સરકારે રજૂ કર્યું બજેટ, આ મુખ્ય બાબતો પર રાખવામાં આવી ખાસ કાળજીયુપી સરકારે રજૂ કર્યું બજેટ, આ મુખ્ય બાબતો પર રાખવામાં આવી ખાસ કાળજી

ઉત્તર પ્રદેશ સરકાર (UP Government)ના નાણામંત્રી સુરેશ ખન્ના (Suresh Kumar Khanna)એ 22 ફેબ્રુઆરી (બુધવાર)એ રાજ્યનો બજેટ (UP Budget 2023)માં ઘણી મોટી જાહેરાત કરી છે. તેમાં મહિલાઓ, ખેડૂતો અને યુવાનો ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે. તેમણે રોજગારની તક વધારવા માટે મોટી જાહેરાત કરી છે. યૂપી વસ્તી (25 કરોડ) ની તરફથી જોઈએ તો દેશનો સૌથી મોટો રાજ્ય છે. યૂપીની ઇકોનૉમી ગ્રોથ ઈન્ડિયાની ગ્રોથ માટે ખૂબ જરૂરી છે. નાણામંત્રીએ આવતા નાણાકીય વર્ષ એટલે કે 2023-24 માટે રજૂ થયા બજેટમાં સામાજિક યોજનાઓ માટે ફાળાણીમાં ઘણો વધારો કર્યો છે. આ બજેટ લગભગ 7 લાખ કરોડ (6.9 લાખ કરોડ) રૂપિયાનો છે. દેશમાં કોઇ પણ રાજ્યનો બજેટ આટલો મોટો નથી. તે યોગી 2.0 નો બીજા બજેટ છે. આવો જાણીએ કે બજેટની મુખ્ય વાતો શું શું છે?

સ્ટૂડેન્ડને ફ્રી ટેબલેટ / સ્માર્ટફોન

નાણામંત્રીનું કહેવું છે કે સ્વામી વિવેકાનંદ યૂથ ઇમ્પાવરમેન્ટ સ્કીમ હેઠળ સરકાર આવતા નાણાકીય વર્ષમાં સ્ટૂડેન્ડને ટેબલેટ / સ્માર્ટફોન આપશે. તેના પર સરકાર 3600 કરોડ રૂપિયા ખર્ચ કરશે. તેના સિવાય યૂપી ઇન્ફૉર્મેશન ટેક્નોલૉજી અને સ્ટાર્ટઅપ પૉલિસી માટે 60 કરોડ રૂપિયાનો પ્રાવધાન કર્યો છે. તેમણે કહ્યું કે સ્કિલ ડેવલપમેન્ટ મિશનના હેઠળ 6 લાખ 12 લાખ યુવાઓના પ્રશિત્રણ આપ્યો છે. 4.88 લાખ યુવાઓના પ્રતિષ્ઠિત કંપનીઓમાં નોકરી મળી છે. રાજ્યમાં 3 મહિનામાં PAC બટાલિયન બનશે. તેમાં મહિલાઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજ્યામાં નર્સિંગ કૉલેઝની સ્થાપના માટે 26 કરોડ રૂપિયાનો ફાળવણી કરી છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સારા બનાવા પર ફોકસ

નાણામંત્રીએ રાજ્યમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સારો બનાવા માટે કોઈ હાજર પરિયોજનાઓનું ફાળો વધારની જાહેરાત કરી છે. તેણમે કહ્યું કે રાજ્યમાં જેવર અને અયોધ્યા સહિત 5 અંતરાષ્ટ્રીય એરપોર્ટ બનાવાનો પ્રસ્તાવ છે. માનાવામાં આવી રહ્યું છે કે તેનાથી રાજ્યમાં પર્યટનને વદારો મળશે. સાથે ઇન્ડસ્ટ્રી અને વેપારને વધારો મળશે અને રોજગારની તક વધશે.કુલ મળીને તેમણે રાજ્માં 16 એરપોર્ટ શરૂ કરવાની જાહેરાત કરી છે. તેનાથી રાજ્યમાં એરપોર્ટની કુલ સંખ્યા વધીને 21 થઈ જશે. ખન્નાએ કહ્યું કે બુંદેલખંડ એક્સપ્રેસવેની સાતે ડિફેન્સ કૉરિડોર પ્રોજેક્ટ માટે 550 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. સરકાર ગોરખપુર લિંક એક્સપ્રેસવેના બન્ને તરફ ઈન્ડસ્ટ્રી ગલિયારી વિકસિત કરશે. તેના માટે 200 કરોડ રૂપિયાની ફાળવણી કરી રહી છે.

તેમણે કહ્યું કે આ સરકારના કાર્યકાલમાં ચાર એરપોર્ટ બાનાવાનું કામ પૂરો થઈ ગયો છે. છ એરપોર્ટ પર હવે કામ ચાલી રહ્યું છે. તેમાં અલીગઢ, આજમગઢ, મુરાદાબાદ, શ્રવસ્તી, ચિત્રકૂટ અને સોનભદ્ર સામેલ છે. તેનું કામ પણ જલ્દી સમાપ્ત થવાની આશા છે. રાજ્યમાં રોપવે માટે 150 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.

કાનપુર અને આગરા મેટ્રો માટે મોટો ફાળો

બધા સમાચાર

+ વધુુ વાંચો