Get App

RBIએ 6 કો-ઓપરેટીવ બેંકો પર લગાવ્યો ભારે દંડ, નિયમોનું પાલન ન કરવાને લીધે કરાઈ કાર્યવાહી

જે બેંકોને દંડ ફટકારવામાં આવ્યો છે તેમાં નેશનલ અર્બન કો-ઓપરેટિવ બેંક, નાગરિક સહકારી બેંક મર્યાદિત, અંબરનાથ જયહિંદ કો-ઓપરેટિવ બેંક, ધુલે અને નંદુરબાર જિલ્લા સરકારી નોકેરાંચી સહકારી બેંક, ધ બંત્રા કો-ઓપરેટિવ બેંક લિમિટેડ અને સુવર્ણયુગ સહકારી બેંકનો સમાવેશ થાય છે.

MoneyControl Newsઅપડેટેડ May 03, 2023 પર 2:57 PM
RBIએ 6 કો-ઓપરેટીવ બેંકો પર લગાવ્યો ભારે દંડ, નિયમોનું પાલન ન કરવાને લીધે કરાઈ કાર્યવાહીRBIએ 6 કો-ઓપરેટીવ બેંકો પર લગાવ્યો ભારે દંડ, નિયમોનું પાલન ન કરવાને લીધે કરાઈ કાર્યવાહી
આરબીઆઈના જણાવ્યા અનુસાર, નેશનલ અર્બન કો-ઓપરેટિવ બેંકે નવી લોન અને એડવાન્સની મંજૂરી સાથે સંબંધિત નિયમોનું પાલન કર્યું નથી.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ નિયમોનું પાલન ન કરવા બદલ 6 સહકારી બેંકો પર દંડ ફટકાર્યો છે. જે બેંકોને દંડ ફટકારવામાં આવ્યો છે તેમાં નેશનલ અર્બન કો-ઓપરેટિવ બેંક, નાગરિક સહકારી બેંક મર્યાદિત, અંબરનાથ જયહિંદ કો-ઓપરેટિવ બેંક, ધુલે અને નંદુરબાર જિલ્લા સરકારી નોકેરાંચી સહકારી બેંક, ધ બંત્રા કો-ઓપરેટિવ બેંક લિમિટેડ અને સુવર્ણયુગ સહકારી બેંકનો સમાવેશ થાય છે. આ બેંકો પર 10 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવ્યો છે.

કોના પર કેટલો દંડ?

નેશનલ અર્બન કો-ઓપરેટિવ બેંક પર 10 લાખ રૂપિયા, નાગરિક સહકારી બેંક મર્યાદિત પર 4.5 લાખ રૂપિયા અને અંબરનાથ જયહિંદ સહકારી બેંક પર 2 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત સુવર્ણયુગ સહકારી બેંક અને ધુલે અને નંદુરબાર જિલ્લા સરકારી નોકેરાંચી સહકારી બેંકને એક-એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. છેલ્લે, બંત્રા કો-ઓપરેટિવ બેંક પર 30,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

શું છે દંડનું કારણ ?

બધા સમાચાર

+ વધુુ વાંચો