Get App

માર્ચમાં 2000 રૂપિયાની નોટોનું કુલ મૂલ્ય 37.3 ટકાથી ઘટીને 10.8 ટકા, 2016માં પ્રથમ વખત રજૂ કરવામાં આવી હતી નોટ

RBI દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, 31 માર્ચ, 2018એ સર્કુલેશનમાં આ નોટોની ટોટલ વેલ્યૂ 6.73 લાખ કરોડ રૂપિયા હતી, જે 31 માર્ચ, 2023એ ઘટીને 3.62 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ કુલ નોટોનું સર્કુલેશનનો લેવલ 10.8 ટકા હિસ્સો છે.

MoneyControl Newsઅપડેટેડ May 20, 2023 પર 3:28 PM
માર્ચમાં 2000 રૂપિયાની નોટોનું કુલ મૂલ્ય 37.3 ટકાથી ઘટીને 10.8 ટકા, 2016માં પ્રથમ વખત રજૂ કરવામાં આવી હતી નોટમાર્ચમાં 2000 રૂપિયાની નોટોનું કુલ મૂલ્ય 37.3 ટકાથી ઘટીને 10.8 ટકા, 2016માં પ્રથમ વખત રજૂ કરવામાં આવી હતી નોટ

2000 Note Ban: 2000 રૂપિયાની નોટોને કારણે મોટો ઘટાડો આવ્યો છે. આરબીઆઈના આંકડાનાઅનુસાર, સર્કુલેશનમાં 2000 ના નોટોનું કુલ મૂલ્ય માર્ચ 2018 માં 37.3 ટકાથી ઘટીને 10.8 ટકા થઈ ગયો છે. આંકડાના અનુસાર 31 માર્ચ 2018 ના સર્કુલેશનમાં આ નોટોની ટોટલ વેલ્યૂ 6.73 લાખ કરોડ રૂપિયા હતી. જો કે 31 માર્ચ, 2023એ ઘટીને 3.62 લાખ કરોડ રૂપિયા તઈ ગઈ છે. આ કુલ નોટોના સર્કુલેશનના ફક્ત 10.8 ટકા હિસ્સો છે. આરબીઆઈએ આગળ કહ્યું છે કે, "આ જોવામાં આવ્યું છે કે 2000 રૂપિયાની બેન્કનોટ લેન-દેન માટે સરેરાર પર ઉપયોદમાં નહીં આવે, તેના સિવાય અર્થવ્યવસ્થાની જરૂરત માટે અન્ય મૂલ્યવર્ગના નોટોની પર્યાપ્ત માત્રા ઉપલબ્ધ છે.

આરબીઆઈનું કહેવું છે કે આ કારણોથી અને ભારતીય રિઝર્વ બેન્કની "સ્વચ્છ મુદ્રા નીતિ"ને ધ્યાનમાં રાખતા 2000 મૂલ્યવર્ગના બેન્કનોટોને સર્કુલેશનથી પરત લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના પહેલા આરબીઆઈએ કહ્યું હતું કે તે રિવ્યૂના આધાર પર 2000 રૂપિયાની નોટને કારણે પરત લઈ રહી છે. જો કે, આરબીઆઈએ વિત્રાપ્તિમાં કહ્યું છે કે 2000 રૂપિયાના મૂલ્યવર્ગની નોટ લીગલ ટેન્ડર બની રહેશે.

30 સપ્ટેમ્બર સુધી વૈલિડ રહેશે નોટ

RBIએ કહ્યું છે કે 2000એ નોટ 30 સપ્ટેમ્બર સુધી વેલિડ રહેશે. જણાવી દઈએ કે સામાન્ય લોકો 30 સપ્ટેમ્બર સુધી પોતાની સંબંધિત બેન્ક અકાઉન્ટમાં 2000 રૂપિયાની નોટ જમા કરી શકો છો અથવા બદલી શકો છો. આ સુવિધા 23 મે થી RBI અને દેશભરની બીજા અન્ય બેન્કોના તમામ ક્ષેત્રીય કાર્યાલોમાં ઉપલબ્ધ રહેશે. RBIના અનુસાર પરિચાલન સુવિધાને બનાવી રાખવાનો અને બેન્ક બ્રન્ચ રેગુલર કામકાજમાં અડચનોને ઘટાડવા માટે 20,000 રૂપિયા સુધીના 2000 નો નોટ બદલી શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો