Get App

Pradhan Mantri Suryoday Yojana: પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાનો કોને મળશે ફાયદો, વીજળી બિલથી મળશે રાહત

આ યોજના હેઠળ દેશના કરોડો લોકો પાસે પોતાની સોલાર રૂફ ટૉપ સિસ્ટમ હશે, જેના કારણે તેમનું વીજળીનું બિલ લગભગ ઝીજો થઈ શકે છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 24, 2024 પર 2:28 PM
Pradhan Mantri Suryoday Yojana: પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાનો કોને મળશે ફાયદો, વીજળી બિલથી મળશે રાહતPradhan Mantri Suryoday Yojana: પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાનો કોને મળશે ફાયદો, વીજળી બિલથી મળશે રાહત

Pradhan Mantri Suryoday Yojana: કેન્દ્ર સરકાર દ્વારા દેશના લોકો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે, આવી જ એક યોજનાની સરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી છે. પીએમ મોદીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ તરત જ પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની જાહેરાત કરી છે. જેના હેઠળ દેશમાં 1 કરોડ ઘરોની છત પર સોલર એનર્જી પેનલ લગાવવામાં આવશે. તેને લઈને પીએમ મોદીએ એક બેઠકની અધ્યક્ષતા પણ કરી હતી. આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે આ યોજનાનો ફાયદો કોને મળશે અને તેના નિયમો શું છે.

પીએમ મોદીએ આપી આ જાણકારી

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનાની જાહેરાત કર્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના એક્સ હેન્ડલથી પોસ્ટ કરતા જોવા મળ્યા, "સૂર્યવંશી ભગવાન શ્રી રામના આલોકથી વિશ્વના તમામ ભક્તગણ સદેવ ઉર્જા પ્રાપ્ત કરે છે. આજે અયોધ્યામાં પ્રાણ-પ્રતિષ્ઠાનું શુભ અવસર પર મારૂ આ સંકલ્પ અને પ્રશસ્ત થયો કે ભારતવાસિયોના ઘરની છત પર તેના સોલર રૂફ ટૉપ સિસ્ટમ થશે. અયોધ્યાથી પરત આવ્યા બાદ મે પહેલા નિર્ણય લિધો છે કે અમારી સરકાર 1 કરોડ ઘરો પર રૂફટૉપ સોલર લગાવાના લક્ષ્યની સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના પ્રારંભ કરશે. આનાથી ગરીબ અને મધ્યમ વર્ગના વીજળીના બિલમાં ઘટાડો થશે સાથે જ ઉર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવશે."

યોજના હેઠળ કોને મળશે લાભ?

બધા સમાચાર

+ વધુુ વાંચો