Get App

SJVN Q3: વર્ષના આધાર પર કંપનીના નફોમાં 139 કરોડ રૂપિયાની ખોટ, આવક 1.6 ટકા ઘટી

SJVN Q3 Result: એસજેવીએન (SJVN) એ 09 ફેબ્રુઆરીના નાણાકીય વર્ષ 2023-24 ના ત્રીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 09 ફેબ્રુઆરી 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર વધ્યો છે. પરંતુ ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં વધારો જોવા મળ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Feb 09, 2024 પર 5:27 PM
SJVN Q3: વર્ષના આધાર પર કંપનીના નફોમાં 139 કરોડ રૂપિયાની ખોટ, આવક 1.6 ટકા ઘટીSJVN Q3: વર્ષના આધાર પર કંપનીના નફોમાં 139 કરોડ રૂપિયાની ખોટ, આવક 1.6 ટકા ઘટી

SJVN Q3 Result: એસજેવીએન (SJVN) એ 09 ફેબ્રુઆરીના નાણાકીય વર્ષ 2023-24 ના ત્રીજા ક્વાર્ટરના પરિણામ રજુ કરી દીધા છે. 09 ફેબ્રુઆરી 2023 ના સમાપ્ત થયેલ આ ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર વધ્યો છે. પરંતુ ત્રીજા ક્વાર્ટરમાં કંપનીની આવકમાં વધારો જોવા મળ્યો છે.

નફામાં ઘટાડો

ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો વર્ષના આધાર પર 51.6 ટકાથી ઘટીને 139 કરોડ રૂપિયાની ખોટ થઈ છે, જ્યારે ગત ક્વાર્ટરના આ સમયમાં કંપનીનો નફો 287 કરોડ રૂપિયા પર હતો.

આવકમાં ઘટી

બધા સમાચાર

+ વધુુ વાંચો