Get App

રિલાયન્સ રિટેલે ખોલ્યો પ્રથમ સ્વદેશ સ્ટોર, ભારતીય શિલ્પ અને કલા સાથે જોડાયેલી વસ્તુઓ મળશે

સ્વદેશનું લક્ષ્ય ભારતની વર્ષો જૂની કલા અને શિલ્પનો વિશ્વ સ્તર પર ઓળખ આપવાનો છે. આ સ્ટોર પારંપરિક કલાકારો અને કારીગરોને પ્રોત્સાહિત કરવા માટે રિલાયન્સ ફાઉન્ડેશનની પ્રતિબદ્ધતા અને શ્રીમતી અંબાણીના પ્રતિભાવાન શિલ્પિયો અને કલાકારોની પ્રતિભા અને કૌશલ્ય પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ બનાવવાના સંકલ્પની પરિણામ છે.

MoneyControl Newsઅપડેટેડ Nov 09, 2023 પર 10:47 AM
રિલાયન્સ રિટેલે ખોલ્યો પ્રથમ સ્વદેશ સ્ટોર, ભારતીય શિલ્પ અને કલા સાથે જોડાયેલી વસ્તુઓ મળશેરિલાયન્સ રિટેલે ખોલ્યો પ્રથમ સ્વદેશ સ્ટોર, ભારતીય શિલ્પ અને કલા સાથે જોડાયેલી વસ્તુઓ મળશે

રિલાયન્સ ફાઉન્ડેશનની ફાઉન્ડર અને ચેરપર્સન નીતા અંબાણીએ 8 નવેમ્બરે તેલંગાના રિટેલના પહેલા સ્વેદેશ સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું છે. તેની સાથે જ ભારીતય કલા અને શિલ્પ માટે એક નવા યુગની શરૂઆત થઈ છે. આ વિશેમાં રજૂ એક પ્રેસ વિજ્ઞાપ્તિના અનુસાર આ સ્વદેશ સ્ટોર તેલાંગાનાના જૂબલી હિલ્સમાં 20,000 વર્ગ ફુટમાં એરિયામાં સ્થિત છે. આ સ્ટોરમાં ભારતના કુશલ અને પ્રતિભાશાલી કારીગરો દ્વારા તેના કૌશલ અને સ્થાનીય સામગ્રિયોના ઉપયોગથી બનાવ્યા પ્રોડક્ટ રજૂ કરવામાં આવશે. આ પ્રોજક્ટ સંપૂર્ણ પણેથી હાથો થી બનાવામાં આવશે.

આ વેચવા વાળા પ્રોડક્ટમાં ખાવા-પીવાની વસ્તુ અને કપડાથી લઇને હસ્તશિલ્પ જેવા પ્રોડક્ટ શામિલ થશે. આ ઉપ્તાદોના વેચાણથી ભારતમાં લુપ્ત થયા તમામ હસ્તકલાઓને નવા જીવન મળ્યો છે. રિલાયન્સ રિટેલનું આ સ્વદેશ સ્ટોર ન માત્ર ભારતની વર્ષો જૂની કલા અને શિલ્પનો વિશ્વ સ્તર પર ઓળખ આપવાનો છે. આ સ્ટોર પારંપરિક કલાકારો અને કારીગરોને પ્રોત્સાહિત કરવા માટે રિલાયન્સ ફાઉન્ડેશનની પ્રતિબદ્ધતા અને શ્રીમતી અંબાણીના પ્રતિભાવાન શિલ્પિયો અને કલાકારોની પ્રતિભા અને કૌશલ્ય પ્રદર્શિત કરવા માટે એક પ્લેટફોર્મ બનાવવાના સંકલ્પની પરિણામ છે.

હૈદરાબાદમાં સ્ટોરના લૉન્ચના અવરસ પર બોલ્તા શ્રીમતી અંબાણીનું કહેવું છે કે સ્વદેશ ભારતની પારંપરિક કલા અને કારીગરો માટે એક પ્રતિકની રીતે છે. આ અમારા દેશની વર્ષો જુની કલા અને શિલ્પને સંરક્ષિત રાખવું અને પ્રોત્સાહિત આપવાની રિલાયન્સની વિનમ્ર પહલ છે. સ્વદેશ "મેક ઈન ઈન્ડિયા"ના ભાવ પર આધારિત છે. તેનાથી અમારી કુશલ કારીગરો અને શિલ્પકારોને સમ્માનની સાથે તેના જીવીકા કમાવાનું અવસર મળશે.

તેમણે વધુમાં કહ્યું કે દેશના કારીગર અને શિલ્પકાર વાસ્તવમાં અમારા દેશનું ગૌરવ છે. સ્વદેશના દ્વારા રિલાયન્સ અમણે ગ્લોબલ સ્તરની અળખ આપવાનો પ્રયાક કરશે જેની તેઓ હકદાર છે. આ કારણે છે કે રિલાયન્સ રિટેલ ન માત્ર પુરા ભારતમાં, પરંતુ ઈન્ટરનેશનલ સ્તર પર અમેરિકા અને યૂરોપમાં પણ સ્વદેશ સ્ટોરનું વિસ્તાર કરવાને લઈને ઉત્સાહિત છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો