Ram Mandir Puja Vidhi: જો તમે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં નથી જઈ શકતા તો જાણી લો કે તમે ઘર પર કેવી રીતે ભગવાન રામની પૂજા કરી શકો છો.