India China Business: મંત્રાલયના જણાવ્યા અનુસાર, કોરોના સમયગાળા દરમિયાન નિકાસકારોની સંખ્યા ઘટીને 1.51 લાખ થઈ ગઈ હતી. જે હવે પ્રી-કોરોના સમયગાળાના આંકડાને વટાવીને 1.63 લાખ સુધી પહોંચી ગયો છે.