કોરોના વાયરસની અસર દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં યથાવત છે. આ કેરને ધ્યાનમાં રાખતા દિલ્હીના નાયબ મુખ્યમંત્રીએ કોરોના વાયરસ ન ફેલાઇ તે માટે 31 માર્ચ સુધી બધી સ્કુલને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ભારતમાં કોરોના વાયરસથી પ્રભાવિત લોકોનો આંકડો 31 પર પહોંચ્યો છે. દિલ્હીમાં એક વ્યક્તિ જેણે થાઇલેન્ડ અને મલેશિયા પ્રવાસ કર્યો હતો.