Get App

ભારતમાં હજુ સુધી કોરોના મોટો મુદ્દો નથી: આશુતોષ રઘુવંશી

આશુતોષ રઘુવંશીનું કહેવુ છે કે ઓપરેટિવ ધોરણે હાલ સુરક્ષિત સ્થિતિમાં છીએ.

MoneyControl Newsઅપડેટેડ Mar 05, 2020 પર 6:32 PM
ભારતમાં હજુ સુધી કોરોના મોટો મુદ્દો નથી: આશુતોષ રઘુવંશીભારતમાં હજુ સુધી કોરોના મોટો મુદ્દો નથી: આશુતોષ રઘુવંશી

કોરોના વાયરસના કેસ ભારતમાં વધી રહ્યા છે. તો તેની સાથે હેલ્થ સેક્ટર શું તૈયારી કરી રહ્યું છે તેના પર ફોર્ટિસ હેલ્થકેરના એમડી અને સીઈઓ આશુતોષ રઘુવંશી સાથે નેટવર્કે વાત કરી હતી.

આશુતોષ રઘુવંશીનું કહેવુ છે કે ઓપરેટિવ ધોરણે હાલ સુરક્ષિત સ્થિતિમાં છીએ. તેમણે દરેક પગલાં લીધા છે અને તેઓ વાયરસના કેસો સામે લડવા તૈયાર છે.

કોરોના માટે યોગ્ય પગલા લીધા અને સિસ્ટમ પણ તૈયાર છે. ભારતમાં હજુ સુધી કોરોના મોટો મુદ્દો નથી. હાલમાં લિક્વિડિટીની સ્થિતિ સારી છે, નવા ફંડની જરૂર નથી.

બધા સમાચાર

+ વધુુ વાંચો