ભારતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. પરિસ્થિતિ ઝટપથી ખરાબ થઇ રહી છે. 19 માર્ચની સવાર સુધીમાં, દેશમાં 166 કેસ નોંધાયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) એ કહ્યું છે કે દેશમાં હજી સુધી કમ્યૂનિટી ટ્રાન્સમિશન નથી થયો. કાઉન્સિલે 6૨6 રેન્ડમ નમૂના લીધા હતા, જેનાં પરિણામો નેગેટીવ આવ્યા છે. દેશમાં હાલમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.