ઉનાળા પહેલા રાજકોટવાસીઓને CM રૂપાણીએ આપી છે મોટી ભેટ. સૌની યોજના અંતર્ગત આજી-1 ડેમ ભરાશે. જેના કારણે રાજકોટમાં પાણીની સમસ્યા નહીં સર્જાય. આજી-1 ડેમમાં પીવાનું પાણી ભરાશે. રાજકોટ વાસીઓની ઉનાળામાં પાણી ની સમસ્યા હલ કરવા રાજ્ય સરકારનો નિર્ણય. હાલ આજી ડેમમાં 20 દિવસ ચાલે તેટલું જ પાણી છે.