ઇક્વિટી માર્કેટમાં કોરોના વાયરસના કારણે વોલેટેલિટી પર નાણાં મંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે સરકાર બધી ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે જ્યારે જરૂરત લાગશે RBI તેના હિસાબથી વ્યાજ દર ઘટાડવા પર નિર્ણય લેશે.
ઇક્વિટી માર્કેટમાં કોરોના વાયરસના કારણે વોલેટેલિટી પર નાણાં મંત્રી નિર્મળા સીતારમણે કહ્યું કે સરકાર બધી ગતિવિધિઓ પર નજર રાખી રહી છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે જ્યારે જરૂરત લાગશે RBI તેના હિસાબથી વ્યાજ દર ઘટાડવા પર નિર્ણય લેશે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.