એલએન્ડટી ફાઇનાન્સ હોલ્ડિંગ્સના એમડી અને સીઈઓ, સુદિપ્તા રોયનું કહેવું છે કે કંપની ગ્રાહકોને સુવિધા પૂરી પાડવાના પ્રયત્ન કરીશું. કંપનીમાં નવા ગ્રાહકોને જોડવા પર તેમનો ફોકસ બની રહ્યો છે. રિટેલ બિઝનેસનો ગ્રોથ યથાવત રાખવા પર ફોકસ કરી રહ્યા છે. બે કંપનીઓના મર્જરની પ્રક્રિયા પૂરી કરી છે. કંસો NIM ગાઈડન્સ વધુ સુધરવાની અપેક્ષા રાખી રહ્યા છે. આરબીઆઈના લીધેલા પગલાની અસર એનઆઈએમ પર જોવા મળી શકે છે.