સુનિલ સુબ્રમણ્યમનું કહેવુ છે કે સ્થાનિક રોકાણકારો દ્વારા નફાવસૂલી કરવામાં આવી રહી છે. વેલ્યુએશન ઘણાં વધી ગયા હતા એટલે પણ વેચવાલી આવી. બે દિવસના ઘટાડાથી લાંબાગાળાનું કોઈ નિર્ણય લેવાની જરૂર નથી. પરિણામની સિઝન બાદ જ રોકાણ માટેનો નિર્ણય લઈશું. વિદેશી ફંડ મેનેજરો ભારતને અન્ય દેશો સાથે સરખાવે છે.

