વસ્ત્રાલ અમદાવાદનો પોશ વિસ્તાર છે. વસ્ત્રાલની કનેક્ટિવિટી સારી છે. મણીનગર સ્ટેશન 7 કિમીના અંતર છે. વસ્ત્રાલનુ સોશિયલ ઇન્ફ્રા તૈયાર છે. સુર્યમ અમદાવાદનુ જાણીતુ ગ્રુપ છે. ગ્રુપ પાસે 3 દાયકાથી વધુનો અનુભવ છે. સુર્યમ ગ્રુપના દરેક સેગ્મેન્ટમાં પ્રોજેક્ટ છે. વસ્ત્રાલમાં નવો પ્રોજેક્ટ સુર્યમ અનંતા છે.