નાણાંમંત્રીએ જાહેર કરી નવી પોલિસી છે. કેન્દ્ર સરકારે રિયલ એસ્ટેટ માટે 25 હજાર કરોડનાં ફંડની જાહેરાત કરી છે. અટકેલા પ્રોજેક્ટને રાહત આપવાનો પ્રયાસ છે. ફાઇનાન્શિયલ જરૂરિયાતોથી અટકેલા પ્રોજેક્ટને રિવાઇવ કરવાનો પ્રયાસ છે. લગભગ 4.6 લાખ ઘરો અટકેલા છે. જેટલા પ્રોજેક્ટ હાલ અટકેલા છે. સ્કે.મીટર સુધીનાં પ્રોજેક્ટને રાહત મળશે.