રિયલ એસ્ટેટનાં રિવાઇવલ માટે સરકારનાં પગલા. રૂપિયા 25,000 સીઆરના એઆઈએફ ફંડની રિયલ એસ્ટેટ માટે જાહેરાત કરી શકે છે. એનબીએફસી માટે પાર્સિયલ ગેરેન્ટી સ્કીમ છે. જીએસટીમાં રાહત, કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો થાઇ શકે છે. આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં 135 bpsનો કાપ કરી શકે છે.