Get App

પ્રોપર્ટી ગુરૂ: દર્શકોનાં સવાલ-નિષ્ણાંતનાં જવાબ

આજે પ્રોપર્ટીના તમામ પ્રશ્નોના હલ માટે આપણી સાથે જોડાયા છે જેએલએલ ઈન્ડિયાના આસિટન્ટ વાઇસ પ્રેસિડન્ટ જીગર મોતા.

MoneyControl Newsઅપડેટેડ Dec 08, 2018 પર 11:58 AM
પ્રોપર્ટી ગુરૂ: દર્શકોનાં સવાલ-નિષ્ણાંતનાં જવાબપ્રોપર્ટી ગુરૂ: દર્શકોનાં સવાલ-નિષ્ણાંતનાં જવાબ

પ્રોપર્ટીગુરૂમાં આપનુ સ્વાગત છે. પ્રોપર્ટીને લગતી તમામ જાણકારી આપના સુધી પહોચાડતો શો એટલે જ પ્રોપર્ટી ગુરૂ. આજે પ્રોપર્ટીના તમામ પ્રશ્નોના હલ માટે આપણી સાથે જોડાયા છે જેએલએલ ઈન્ડિયાના આસિટન્ટ વાઇસ પ્રેસિડન્ટ જીગર મોતા.

સવાલ-

બગોદરા વટમાણ રોડ પર અરણેજ રેસિડન્સીમાં રોકાણ કરી શકાય? આ રોકાણને ધોલેરા SIRની નજીક હોવાનો લાભ મળી શકે?

જવાબ-

2009થી આ પ્રોજેક્ટનું અનાવરણ થયું છે. ગુજરાત સરકારનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ છે. ધોલેરા SIRમાં ઘણી કંપનીઓને રસ છે. ધોલેરા SIR ઘણો મોટો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટને પ્રતિસાદ આશા મુજબ મળ્યો નથી. આ વિસ્તારમાં લાંબાગાળા માટે રોકાણ કરી શકો છો. બેચરાજી માંડવમાં રોકાણની તક સારી છે. ધોલેરા સાથે બીજા વિસ્તાર પણ મુલવી શકો છો. સરકાર ધોલેરા SIR પર ફોકસ કરી શકે છે.

સવાલ-

ત્રાગટમાં ઘર ખરીદી શકાય?

બધા સમાચાર

+ વધુુ વાંચો