હિરાનંદાણી ગ્રુપના ફાઉન્ડર અને એમડી, વાઇસ-ચેરમન નેશનલ, Naredco, ડો. નિરંજન હિરાનંદાણીનું કહેવું છે કે ઘરોના વેચાણ ખૂબ સારા થઇ રહ્યાં છે. લોકોને ઘર ખરિદવામાં ખૂબ રૂચિ આવી છે. 40 વર્ષના સૌથી ઓછા દર પર હોમલોન મળી રહી છે. 2021નુ વર્ષ રિયલ એસ્ટેટ માટે રહ્યું છે. સરકારના પગલા અને ઓછા વ્યાજદરનો ગ્રાહકોને લાભ મળે છે.