રુમેટોઈડ આર્થરાઈટીસ એક એવો રોગ છે જેમાં તીવ્ર દુખાવા અને સોજાને કારણે ચાલવું પણ મુશ્કેલ બની જાય છે. હવે એઈમ્સ, દિલ્હીના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે યોગ દ્વારા સંધિવાને નિયંત્રિત કરી શકાય છે. જાણો શું કહે છે આ અભ્યાસ?