Narendra Modi Shaurya Yatra: સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે PM મોદીએ શૌર્ય યાત્રા બાદ મહાદેવની વિશેષ પૂજા કરી. જાણો 108 ઘોડા સાથેની ભવ્ય યાત્રા અને સોમનાથ મંદિરના 1000 વર્ષના સંઘર્ષ અને પુનઃનિર્માણની ગૌરવગાથા વિશે.