Ayodhya Ram Mandir: ભગવાન રામલલાની મૂર્તિને ટ્રકમાં મંદિરમાં લાવવામાં આવી હતી. રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે ધાર્મિક વિધિઓ કરવામાં આવી રહી છે. આ પહેલા બુધવારે કલશ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામ મંદિર ટ્રસ્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર 21 જાન્યુઆરી સુધી ધાર્મિક વિધિઓ ચાલુ રહેશે
અપડેટેડ Jan 18, 2024 પર 12:26