Ayodhya Ram Mandir: હાલમાં ભારતમાં ટૂરિઝ્મ ટૂ જીડીપી રેશિયો, જીડીપીના 6.8 ટકા છે. મહામારીથી પહેલા પર્યટનએ નાણાકીય વર્ષ 2019ની જીડીપીમાં 194 અરબ ડૉલરનું યોગદાન આપ્યો હતો. હવે નાણાકીય વર્ષ 2033 સુધીમાં 8 ટકા CAGR થી વધીને 443 અરબ ડૉલર થવાની આશા છે.
અપડેટેડ Jan 22, 2024 પર 09:35