દિલ્હી-એનસીઆરમાં વધતા જીવલેણ વાયુ પ્રદૂષણ પર સુપ્રીમ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું કે હવે વાયુ પ્રદૂષણ સામે રક્ષણ આપવા માટે માસ્ક પણ પૂરતા નથી.