Indian Navy: કતરની જેલમાં બંધ 8 ભૂતપૂર્વ મરીનને મુક્ત કરવામાં આવ્યા છે. આ પૂર્વ સૈનિકોમાંથી 7 ભારત પરત ફર્યા છે. દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા પછી, આ નાગરિકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા અને કહ્યું કે પીએમ મોદી વિના આપણા દેશમાં પાછા ફરવું શક્ય ન હતું.
અપડેટેડ Feb 12, 2024 પર 11:41