રોકાણ જો યોગ્ય રીતે અને યોગ્ય સ્થાને નિર્ધારિત ધ્યેય પ્રમાણે કરવામાં આવે તો તે યોગ્ય નાણાંકિય આયોજન કહેવાય. મની મેનેજર આવા ઘણા મુદ્દાઓ તમારા સામે મુકે છે અને આજના એપિસોડમાં એવા જ મુદ્દા સાથે આજે આપનું સ્વાગત છે. આજના મની મેનેજરમાં જાણીશું તુટતા માર્કેટે શું કરવું અને શુ ન કરવું? તમારા આયોજન પર માર્કેટની અસર, દર્શકોનાં સવાલ.