ભારતમાં રવી પાકની વાવણી અત્યાર સુધી વર્ષ દર વર્ષ ધોરણે ઓછી થઇ રહી છે, જેમાથી મુખ્ય અનાજ જેવા કે ઘઉ, ચોખા, દાળો તમામનો વાવેતર ઘટયુ તો ઓઇલ સીડના વાવેતરમાં સામાન્ય વધારો. ગુજરાતની વાત કરીએ જીરાનો વાવેતર વિસ્તાર માતબર પ્રમાણમાં વધ્યો બાકી તમામ રવિપાકોના વાવેતર વિસ્તારમાં ઘટાડો. શુ છે આના કારણો, આગળ કેવી રહેશે તેની કિંમતો તેમજ સરકારના મોંઘવારી થામવાના પગલાની કેવી રહેશે અસર આ તમામ અંગે આપણે વાત કરીશુ.