વધતા ફુગાવાને ડામવા વ્યાજદર વધારવા જરૂરી છે. હોમલોન માટેના વ્યાજદર વધતા રેસિડિન્શયલ પર થોડી અસર થશે. ગ્રાહકોને હોમલોન થોડી મોંઘી પડશે. 15 થી 20 વર્ષમાં આપણે સૌથી નિચલા સ્તરે વ્યાજદર જોયા છે. હાલમાં પણ વ્યાજદર ઘણા ઓછા છે. જો ઘર લેવાનુ બાકી હોય તો હજી પણ લઇ શકાય છે. વધતા વ્યાજદરની થોડી અસર રેસિડન્શિયલ પર દેખાશે.

