Ram Mandir: એક અહેવાલ મુજબ અમિતાભ બચ્ચન પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી આપવા માટે ખાનગી વિમાનમાં અયોધ્યા પહોંચે તેવી શક્યતાઓ છે. તો રામ મંદિરની તરફેણમાં ચુકાદો આપનાર સુપ્રીમ કોર્ટના 5 જજને પણ આમંત્રિત કરવામાંઆવ્યા છે.