Ram Mandir: અયોધ્યામાં રામલલાના આગમનની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. રામલલાની આજે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ બપોરે 12.20 કલાકે શરૂ થશે. એક વાગ્યે કાર્યક્રમ પૂર્ણ થશે.