Ram Mandir Inauguration: આ પવિત્ર સમારોહમાં, ભવ્ય મંદિરના દરવાજા દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવશે. એવો અંદાજ છે કે, 22 જાન્યુઆરીના રોજ અભિષેક માટે લાખો ભક્તો શહેરમાં આવી શકે છે. દરમિયાન, અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ અને સંચાલન માટે જવાબદાર એવા ટ્રસ્ટ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની બેઠક યોજાવાની છે.
અપડેટેડ Dec 28, 2023 પર 05:54