Latest World News, (લેટેસ્ટ વર્લ્ડ ન્યૂઝ) | page-7 Moneycontrol
Get App

વર્લ્ડ ન્યૂઝ

Justice Surya Kant: જસ્ટિસ સૂર્યકાંત કોણ છે? બી.આર. ગવઈની નિવૃત્તિ બાદ 24 નવેમ્બરે 53માં CJI તરીકે લેશે શપથ

Justice Surya Kant: ભારતના 53મા મુખ્ય ન્યાયાધીશ (CJI), જસ્ટિસ સૂર્યકાંતે જણાવ્યું હતું કે દેશભરની અદાલતોમાં 5 કરોડથી વધુ કેસોના બેકલોગને ઘટાડવા એ ન્યાયતંત્રના વડા તરીકે તેમની પ્રથમ પ્રાથમિકતા રહેશે. જસ્ટિસ સૂર્યકાંત સોમવારે 53મા CJI તરીકે શપથ લેશે. જે જસ્ટિસ બી.આર. ગવઈના સ્થાને આવશે.

અપડેટેડ Nov 23, 2025 પર 06:14