Ram mandir inauguration: અયોધ્યા શહેરની બહારથી આવતા લોકોને 20 જાન્યુઆરી પછી બે દિવસ સુધી શહેરમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. સ્થાનિક લોકોએ ઓળખ કાર્ડ બતાવવાનું રહેશે.