Ayodhya Ram Mandir: ભાગીરથી નદી પાસેના બગાનમાં હનુમાનના નિવાસસ્થાનની લાંબી ટનલ અને સુગ્રીવ ગુફા પણ છે. રામકુંડમાં ભગવાન રામની ચરણપાદુકા શિલા પાસે પરશુરામનું તપસ્યા સ્થળ પણ છે.