Ramayan Event Washington: વોશિંગ્ટન, યુએસએમાં એક કાર્યક્રમ દરમિયાન ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુએ રામાયણનું મહત્વ સમજાવ્યું અને કહ્યું કે તે સીમાઓથી પર છે. રામાયણ વિશ્વના ભૌગોલિક પ્રદેશો વચ્ચે એક સેતુ સમાન છે.