રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સોમવારે એજીએમ યોજાઈ તે પછી અમૂક બ્રોકરેજ ગૃહોએ રેટિંગ અને ટાર્ગેટ ભાવ યથાવત્ રાખ્યો છે. જિઓ અને રિટેલ બાબતે હજી અમૂક ટાઈમલાઈન સ્પષ્ટ થઈ નહી હોવાથી બજારમાં હતાશા વધશે એવી ચિંતા પણ એનાલિસ્ટોએ વ્યક્ત કરી છે. એજીએમ બાદ હવે દરેકની નજર કંપનીની કમાણી ઉપર રહેશે.