Ayodhya Ram Mandir, Dharma Dhwaj: અયોધ્યા શ્રીરામ જન્મભૂમિ મંદિરના શિખર પર સ્થાપિત થનારા 21 કિલો સોનાથી મઢેલા ધ્વજદંડ અને કેસરિયા ધર્મ ધ્વજની પ્રથમ ઝલક આવી સામે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે યોજાનારા ધ્વજારોહણ કાર્યક્રમની સંપૂર્ણ વિગતો જાણો.
અપડેટેડ Nov 25, 2025 પર 11:10