વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આઝાદી બાદ ભારતને ગુલામ બનાવનારા વિદેશીઓનો એજન્ડા બદલવાની જરૂર હતી, પરંતુ તેમ કરવામાં આવ્યું નથી.