Latest Politics News, (લેટેસ્ટ પોલિટિક્સ ન્યૂઝ) | page-24 Moneycontrol
Get App

રાજનીતિ ન્યૂઝ

‘તાજમહેલ, લાલ કિલ્લો, કુતુબ મિનાર અને ચાર મિનાર પણ તોડી નાખો, બધુ મુસ્લિમોએ બનાવ્યું છે’: મલ્લિકાર્જુન ખડગે

મલ્લિકાર્જુન ખડગેએ સંભલ મુદ્દે સરકારને ઘેરી છે અને કહ્યું છે કે તાજમહેલ, લાલ કિલ્લો, કુતુબ મિનાર અને ચાર મિનારાને પણ તોડી નાખવા જોઈએ, બધું મુસ્લિમોએ બનાવ્યુ હતું.

અપડેટેડ Dec 02, 2024 પર 12:42