Ram Mandir Temple: અયોધ્યાના રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ મોટી સંખ્યામાં લોકો યથાશક્તિ દાન આપી રહ્યા છે..પ્રાણ પ્રતિષ્ઠા બાદથી અત્યાર સુધીમાં સાડા 3 કરોડથી વધુનું રેકોર્ડ બ્રેક દાન મંદિરને મળી રહ્યુ છે. તેવામાં મંદિરમાં વિશેષ રીતે ભેંટ સોગાદો પણ આપવામાં આવી રહી છે...તેવામાં અયોધ્યાના આ રામ મંદિરમાં અખિલ ભારતીય માંગ સમાજ દ્વારા ચાંદીની સાવરણીની ભેંટ આપવામાં આવી રહી છે.