Chhatrapati Shivaji Maharaj Jayanti 2024: છત્રપતિ શિવાજી મહારાજે રાષ્ટ્રને મુગલોના ચુંગાલમાંથી મુક્ત કરાવ્યાો અને મરાઠા સામ્રાજ્ય (Maratha Empire)ની નીંવ ઊભી કરી હતી. મુગલો (Mughals)ની સામે યુદ્ધનું રણશિંગુ ફૂંકનાર મહારાજ શિવાજીના ગૌરવ અને બહાદુરીની ગાથા ભારતમાં એક સ્થાને છે, જે ઈતિહાસના સુવર્ણ પાનાઓમાં નોંધાયેલ છે. આજે પણ છત્રપતિ શિવાજી મહારાજ (Chhatrapati Shivaji Maharaj)નું નામ ખૂબ જ સામ્માન અને ગર્વથી લેવામાં આવે છે.