Trending News , (ટ્રેડિંગ ન્યૂઝ) | page-29 Moneycontrol
Get App

ટ્રેડિંગ ન્યૂઝ

Ram Mandir Pran Pratishtha: શું તમે રામલલાના દર્શન કરવા અયોધ્યા જઈ રહ્યા છો? હોટેલ્સ, રિસોર્ટ્સ અને ધર્મશાળાઓનું જોઇલો સંપૂર્ણ લિસ્ટ

Ram Mandir Pran Pratishtha: 22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. અભિષેક બાદ મંદિરને સામાન્ય જનતા માટે ખોલવામાં આવશે. તો જો તમે પણ રામ મંદિરની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો અહીં અમે તમારા માટે કેટલીક હોટલ, રિસોર્ટ અને ધર્મશાળાઓ વિશેની માહિતી શેર કરી છે.

અપડેટેડ Dec 24, 2023 પર 02:40