દેશના 1 કરોડ ઘરોને મફત વીજળી (Free Electricity) આપવા માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર (Modi Govt) દ્વારા પીએમ સૂર્યઘર યોજના (PM Surya Ghar Yojna) લૉન્ચ કરી છે. તેના હેઠળ દર મહિના 300 યૂનિટ વિજળી બિલકુલ ફ્રી મળશે. આ યોજના પર કેન્દ્ર સરકાર 75,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરશે. જો તમે પણ આ સ્કીમનો લાભ લેવા ઈચ્છો છો, તો જલ્દી અરજી કરો.