Get App

PM Surya Ghar Yojana: ફ્રી વીજળી સ્કીમ, માત્ર 5 મિનિટમાં આ રીતે કરો અરજી, જાણો શરૂઆતમાં કેટલા લાગશે પૈસા

PM Surya Ghar Yojana Apply Process: પીએમ નરેન્દ્ર મોદીએ આ યોજનાને લૉન્ચ કરતા કહ્યું કે સતત વિકાસ અને લોકોની ભલાઈ માટે અમે પીએમ સૂર્ય ઘર, ફ્રી વિજળી સ્કીમ શરૂ કરી રહ્યા છે. આનાથી 1 કરોડ ઘરો પ્રકાશિત થશે.

MoneyControl Newsઅપડેટેડ Feb 15, 2024 પર 4:00 PM
PM Surya Ghar Yojana: ફ્રી વીજળી સ્કીમ, માત્ર 5 મિનિટમાં આ રીતે કરો અરજી, જાણો શરૂઆતમાં કેટલા લાગશે પૈસાPM Surya Ghar Yojana: ફ્રી વીજળી સ્કીમ, માત્ર 5 મિનિટમાં આ રીતે કરો અરજી, જાણો શરૂઆતમાં કેટલા લાગશે પૈસા

દેશના 1 કરોડ ઘરોને મફત વીજળી (Free Electricity) આપવા માટે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર (Modi Govt) દ્વારા પીએમ સૂર્યઘર યોજના (PM Surya Ghar Yojna) લૉન્ચ કરી છે. તેના હેઠળ દર મહિના 300 યૂનિટ વિજળી બિલકુલ ફ્રી મળશે. આ યોજના પર કેન્દ્ર સરકાર 75,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ કરશે. જો તમે પણ આ સ્કીમનો લાભ લેવા ઈચ્છો છો, તો જલ્દી અરજી કરો.

ફ્રી વીજળીની સાથે મળશે સબ્સિડી

પીએમ ફ્રી વીજળી સ્કીમના હેઠળ અરજી કરવી ખૂબ જ સરળ છે. આ માટે તમારે માત્ર 5 મિનિટના સમય ફાળવો પડશે અને https://pmsuryaghar.gov.in દ્વારા અરજી કરવી પડશે. ખાસ વાત એ છે કે આ યોજના હેઠળ 300 યુનિટ ફ્રી વિજળીની સાથે સરકાર સબ્સિડીનો લાભ પણ આપી રહી છે, જે સીધા તમારા બેન્ક અકાઉન્ટમાં મોકલવામાં આવશે. Ram Mandirના ઉદ્ઘાટન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ સ્કીમ એક્સ પર આ સ્કીમને સતત વિકાસ અને લોકોની ભલાઈ વાળી યોજના ગણાવી હતી.

આ રીતે ઘરે બેઠા કરો રજીસ્ટ્રેશન

બધા સમાચાર

+ વધુુ વાંચો