અયોધ્યા રામ મંદિર (Ayodhya Ram Mandir)માં દાન કરવા વાળા લોકોની સંખ્યામાં ખૂબ વધારો થઈ રહ્યો છે. સાથે જ દરરોજ આ દાન કરવાનો આંકડો પણ વધી રહ્યો છે. ભક્તો રામ મંદિર (Ram Temple) માટે દિલથી દાન આપી રહ્યા છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે છેલ્લા બે દિવસમાં રામ ભક્તોએ લાખો રૂપિયાનું દાન કર્યું છે.