Get App

Ram Mandir Puja Vidhi: રામ મંદિર નહીં જઈ શકો તો 22 તારીખે ઘરે બેસીને આ રીતે કરો રામ લાલાની પૂજા

Ram Mandir Puja Vidhi: જો તમે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં નથી જઈ શકતા તો જાણી લો કે તમે ઘર પર કેવી રીતે ભગવાન રામની પૂજા કરી શકો છો.

MoneyControl Newsઅપડેટેડ Jan 20, 2024 પર 2:07 PM
Ram Mandir Puja Vidhi: રામ મંદિર નહીં જઈ શકો તો 22 તારીખે ઘરે બેસીને આ રીતે કરો રામ લાલાની પૂજાRam Mandir Puja Vidhi: રામ મંદિર નહીં જઈ શકો તો 22 તારીખે ઘરે બેસીને આ રીતે કરો રામ લાલાની પૂજા

અયોધ્યામાં હાલમાં રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા (Ayodhya Ram Mandir Pran Pratishtha) કાર્યક્રમની તૈયારીઓ જોર-શોરથી ચાલી રહી છે. દેશભરમાંથી લાખો કરોડ ભક્તો આ ઐતિહાસિક પ્રસંગમાં ભાગ લેવા માટે રામ લલ્લા (Ram Lalla)ના દર્શન કરવા આતુર છે. આ સાથે તેઓ અયોધ્યા આવવાની પણ તૈયારી કરી રહ્યા છે, જે ભક્ત અયોધ્યા આવવા અને પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લઈ નથી શકતા, તેઓ ઘરેથી નિર્ધારિત દિવસે ભગવાન રામની પૂજા (Lord Ram Puja Vidhi) કરી શકે છે.

ઘરે બેસીને કરો પૂજા

આ વિશેષ દિવસે અનેક ભવ્ય કાર્યક્રમ દેશભરમાં આયોજન કરવામાં આવશે, આ કાર્યક્રમોની તૈયારીઓ ઘણા મહિનાઓથી ચાલી રહી છે. જો તમારે અયોધ્યા જવા માંગો છો, પરંતુ નહીં જઈ શકો તો ઘરે બેસીને વિધિ વિધાનથી રામ લાલાની પૂજા કરી શકો છો. જ્યોતિષ પંડિત વિનોદ સોની પોદ્દારે ન્યૂઝ 18ને જણાવ્યું કે તમે ઘરે બેસીને કેવી રીતે પૂજા કરી શકો છો.

આ વસ્તુઓની મદદથી કરો ઘરમાં રામ લાલાની પૂજા

બધા સમાચાર

+ વધુુ વાંચો