Get App

Shri Krishna Janmabhoomi Case: શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસ મથુરામાં હિન્દુ પક્ષને ઝટકો, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર આપ્યો સ્ટે

Shri Krishna Janmabhoomi Case: સુપ્રીમ કોર્ટની આજની સુનાવણીમાં હિન્દુ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે. શાહી ઇદગાહ સંકુલના સર્વે માટે એડવોકેટ કમિશનરની નિમણૂક પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Jan 16, 2024 પર 11:59 AM
Shri Krishna Janmabhoomi Case: શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસ મથુરામાં હિન્દુ પક્ષને ઝટકો, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર આપ્યો સ્ટેShri Krishna Janmabhoomi Case: શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસ મથુરામાં હિન્દુ પક્ષને ઝટકો, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશ પર આપ્યો સ્ટે
Shri Krishna Janmabhoomi Case: સુપ્રીમ કોર્ટની આજની સુનાવણીમાં હિન્દુ પક્ષને મોટો ઝટકો લાગ્યો છે.

Shri Krishna Janmabhoomi Case: મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસમાં આજે હિન્દુ પક્ષને ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં હાઈકોર્ટના આદેશ પર સ્ટે મુકવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે અલાહાબાદ હાઈકોર્ટ દ્વારા એડવોકેટ કમિશનરની નિમણૂકના આદેશ પર રોક લગાવી દીધી છે. મસ્જિદ કમિટીની અરજી પર કોર્ટે નોટિસ જારી કરી છે. આગામી સુનાવણી 23 જાન્યુઆરીના રોજ થશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટ સુનાવણી કરી શકે છે પરંતુ હાઈકોર્ટના ન્યાયાધીશો કમિશનરની નિમણૂક સાથે આગળ વધશે નહીં.

અગાઉ પણ હિન્દુ પક્ષની અરજી ફગાવી દેવામાં આવી હતી

આપને જણાવી દઈએ કે આ પહેલા 5 જાન્યુઆરીના રોજ સુપ્રીમ કોર્ટે મથુરાની વિવાદિત શાહી ઈદગાહના મામલે એક અરજી ફગાવી દીધી હતી. જેમાં વિવાદિત શાહી ઈદગાહને હિન્દુઓને સોંપવાની માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ અંગે સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે તેની પાસે આ કેસ સાથે સંબંધિત ઘણા કેસ છે.

હિન્દુ પક્ષનો દાવો શું છે?

બધા સમાચાર

+ વધુુ વાંચો