New Rules from October: દેશમાં 1લી ઓક્ટોબર 2023થી કેટલાક નવા નિયમો/ફેરફારો (1 ઓક્ટોબરથી ફેરફારો) લાગુ કરવામાં આવી રહ્યા છે. આમાંના મોટા ભાગના પૈસાની લેવડદેવડ સાથે સંબંધિત છે. તેમાં વિદેશી રેમિટન્સ પર ટીસીએસ, નાની બચત પર નવા વ્યાજ દરો અને જન્મ પ્રમાણપત્ર અને એલપીજી સિલિન્ડર સંબંધિત ફેરફારોનો સમાવેશ થાય છે. આ ફેરફારો/નવા નિયમોથી દેશનો દરેક નાગરિક કોઈને કોઈ રીતે પ્રભાવિત થવાનો છે. ચાલો ભારતમાં 1 ઓક્ટોબર, 2023 થી અમલમાં આવતા કેટલાક મહત્વપૂર્ણ નિયમો/ફેરફારો વિશે જાણીએ...

