Get App

પ્રોપર્ટી ગુરૂ: મૃતકનું વીલ ન હોય તો પ્રોપર્ટી ટ્રાન્સફર કઈ રીતે થશે?

આગળ જાણકારી લઈશું કુશ્મન & વેકફીલ્ડના ડિરેક્ટર & હેડ ઓફ ટ્રાન્ઝેક્શન, જીગર મોતા પાસેથી.

MoneyControl Newsઅપડેટેડ Sep 23, 2023 પર 5:28 PM
પ્રોપર્ટી ગુરૂ: મૃતકનું વીલ ન હોય તો પ્રોપર્ટી ટ્રાન્સફર કઈ રીતે થશે?પ્રોપર્ટી ગુરૂ: મૃતકનું વીલ ન હોય તો પ્રોપર્ટી ટ્રાન્સફર કઈ રીતે થશે?

રિડેવલપમેન્ટમાં ગયાલા ફ્લેટને વેચી શકાય કે નહીં તેની જાણકારી લઈશું. સારી ROI માટે રેસિડન્શિયલ કે કમર્શિયલ ક્યાં કરશો રોકાણ. આગળ જાણકારી લઈશું કુશ્મન & વેકફીલ્ડના ડિરેક્ટર & હેડ ઓફ ટ્રાન્ઝેક્શન, જીગર મોતા પાસેથી.

સવાલ -

મે 772 SqFtનો ફ્લેટ ટારવા રોડ, ભરૂચમાં લીધો છે, જેની કિંમત 30 લાખ રૂપિયા છે. આ ફ્લેટ રોકાણ માટે લીધો છે. પ્રોજેક્ટ હજી પુરો થયો નથી. મારો ફ્લેટ તૈયાર છે જેનુ રેન્ટ મને 11000 રૂપિયા મળી રહ્યું છે તો મારે એ જાણવુ છે કે મારા ફ્લેટની 5 વર્ષ બાદ વેલ્યુ કેટલી હશે અને રેન્ટ કેટલુ મળી શકે?

જવાબ -

બધા સમાચાર

+ વધુુ વાંચો