મોતીલાલ ઓસવાલે પણ 'ખરીદારી' ના રેટિંગ યથાવત રાખતા લક્ષ્યાંક 490 રૂપિયા પ્રતિશેર કરી દીધા છે. આ રીતે એંટીક સ્ટૉક બ્રોકિંગે પણ કોલ ઈન્ડિયા માટે 'ખરીદારી' કૉલની સાથે ટાર્ગેટ પ્રાઈઝ 508 રૂપિયા પ્રતિશેર સેટ કર્યા છે.