નોમુરાએ એક નોંધમાં જણાવ્યું હતું કે નવા ગવર્નરના આગમન સાથે વ્યાજદરમાં કાપની અપેક્ષાઓ વધી છે. નોમુરાએ કહ્યું કે આરબીઆઈ ફેબ્રુઆરીમાં યોજાનારી MPCમાં વ્યાજદરમાં ઘટાડો કરે તેવી અપેક્ષા છે.