સરકારે કાચા ખાદ્ય તેલોની ઈમ્પોર્ટ ડ્યૂટી ઘટાડી 10% કરી. કિંમતોને અંકુશમાં લેવા માટે સરકારે પગલું લીધું. નવા દરો તાત્કાલીક અસરથી લાગૂ થશે. પામ, સોયાબીન અને સૂર્યમુખીના તેલ પર ઈમ્પોર્ટ ડ્યૂટીમાં ઘટાડો થશે. ખાદ્ય તેલોની રિટેલ કિંમતોમાં ઘટાડા માટે ડ્યૂટીમાં કાપ મૂક્યો. ભારતમાં ખાદ્ય તેલોની સ્થાનિક માગના 50%થી વધારાની આયાત થાય છે.
અપડેટેડ Jun 03, 2025 પર 12:02